By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Crime Poster NewsCrime Poster NewsCrime Poster News
  • Home
  • Contact us
  • About us
  • Disclaimer
  • Privacy policy
Search
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Reading: વડીયા ગ્રામ પંચાયતના સરપંચ વિરૂદ્ધ અવિશ્વાસ દરખાસ્ત પ્રતાવ નામંજૂર
Share
Sign In
Notification Show More
Font ResizerAa
Crime Poster NewsCrime Poster News
Font ResizerAa
  • Home
  • News
  • Lifstyle
  • Story
  • Culture
  • weather
  • Entertainment
  • Ganaral Knowledge
  • Horoscope
  • international
  • Science
  • Sports
Search
  • Home
  • Blog
  • About us
  • Contact us
  • Disclaimer
  • Privacy policy
  • Join Us
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Crime Poster News > Blog > News > બનાસકાંઠા > વડીયા ગ્રામ પંચાયતના સરપંચ વિરૂદ્ધ અવિશ્વાસ દરખાસ્ત પ્રતાવ નામંજૂર
બનાસકાંઠા

વડીયા ગ્રામ પંચાયતના સરપંચ વિરૂદ્ધ અવિશ્વાસ દરખાસ્ત પ્રતાવ નામંજૂર

kuldevisoundtharad
Last updated: જાન્યુઆરી 9, 2024 7:41 એ એમ (am)
kuldevisoundtharad
Share
3 Min Read
વડીયા ગ્રામ પંચાયતના સરપંચ વિરૂદ્ધ અવિશ્વાસ દરખાસ્ત પ્રતાવ નામંજૂર
વડીયા ગ્રામ પંચાયતના સરપંચ વિરૂદ્ધ અવિશ્વાસ દરખાસ્ત પ્રતાવ નામંજૂર
SHARE

Follow us

દિયોદર ના વડીયા ગ્રામ પંચાયતના સરપંચ વિરૂદ્ધ અવિશ્વાસ દરખાસ્ત પ્રતાવ પાસ ના થતા વડીયા ગ્રામ પંચાયતના સરપંચ પરખાજી માળી હાશકારો અનુભવ્યો..

વડીયા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ નો પ્રસ્તાવ ને લઈને ગ્રામ પંચાયતના સદસ્યો પહોચ્યા ગ્રામ પંચાયતના કચેરી ખાતે.દિયોદર તાલુકા પંચાયત ના વિસ્તરણ અધિકારી પંચાયત સદસ્યો ની સેશન્સ લીધી.પરખાભાઈ કેશાજી માળી સરપંચ સહિત 10 ગ્રામ પંચાયતના સદસ્યો વચ્ચે બંધ બારણે બેઠક યોજાઇ.બેઠક બાદ સરપંચ વિરૂદ્ધ બે તૃતિયાંન્સ બહુમતી પ્રસ્તાવ પસાર ના થતા.. સરપંચ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પાસ ના થયો.વડીયા ગ્રામ પંચાયતના સાત સદસ્યો સરપંચ વિરૂદ્ધ મત આપ્યા હતા.. જ્યારે સરપંચ તરફી ત્રણ સદસ્યો સહિત સરપંચ સાથે ચાર મતો પડયા હતા. વડીયા ગ્રામ પંચાયતના સાત સદસ્યો નો આક્ષેપ શે કે સરપંચ દ્વારા વિકાસના કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો છે. સદસ્યોને વિશ્ર્વાસ માં લીધા વગર સામાન્ય સભા માં સરપંચ મનમાનીથી ભ્રષ્ટાચાર કર્યો ના આક્ષેપો કરી સદસ્યો એ નારાજગી વ્યક્ત કરી છે.

વડીયા ગામના પૂર્વ સરપંચ મફતલાલ માળી વડીયા ગ્રામ સરપંચ પરખાજી માળી વિરૂધ્ધ ભ્રષ્ટાચાર વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. અને બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને દિયોદર તાલુકા પંચાયત અઘિકારી વડીયા ગ્રામ પંચાયતના સરપંચ સામે વિકાસના કામો માં ભ્રષ્ટાચાર વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવે તો ગામ મા વિકાસ ના કામો માં મોટો પ્રમાણ માં ભ્રષ્ટાચાર બહાર આવી શકે એમ છે. તપાસ કરવા માંગ કરી છે.ત્યારે આજે વડીયા ગ્રામ પંચાયતના સાત સદસ્યો માં નારાજગી પ્રવર્તી જોવા મળી હતી.

આતરફ વડીયા ગ્રામ પંચાયતના સરપંચ પારખાંજી માળી પૂર્વ સરપંચ વડીયા સામાજિક મનદુઃખ રાખી મારા વિરૂદ્ધ ગ્રામ પંચાયતના સદસ્યો કયાંક નારાજગી દર્શાવી અવિશ્વાસનો પ્રસ્તાવ માટે ગ્રામ પંચાયત વડીયા ખાતે તાલુકા પંચાયત ના વિસ્તરણ અધિકારી દિલીપભાઈ ચાવડા ની અધ્યક્ષતા માં બેઠક બોલાવી હતી જે 10 સદસ્યો માં થી ત્રણ સદસ્યો સરપંચ તરફી મત આપ્યા હતા જ્યાં સાત સદસ્યો અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ ના થઈ શકયો હતો.

દિયોદર તાલુકા પંચાયત વિકાસ અધિકારી શ્રી તિરેન લાડોલા આજે દિયોદર ના વડીયા ગ્રામ પંચાયતના સરપંચ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી જે આજે 8/1/2024 ના બપોરનાં 1,:30 કલાકે વડીયા ગ્રામ પંચાયતના સરપંચ સહિત દશ સદસ્યો સાથે બેઠક યોજી અવિશ્વાસ પ્રસ્તાવ વિરુદ્ધ અને તરફેણમાં મતદાન કરવા માં આવતાં સરપંચ વિરદ્ધ બે તૃતીયાંશ બહુમતી પસાર ના થતા સાત સદસ્યો સરપંચ વિરૂદ્ધ પ્રસ્તાવના પાસ કર્યો હતો.. ગુજરાત પંચાયત અધિનિયમ સાત મુજબ હાલ વડીયા ગ્રામ પંચાયતના સરપંચ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ માન્ય ના ગણાતા હાલ વડીયા ગ્રામ પંચાયતના સરપંચ પરખાજી કેશાજી માળી સરપંચ તરીકે ચાલું રહેશે.

રિપોર્ટર:- કલ્પેશ બારોટ દીયોદર

WhatsApp channel button

You Might Also Like

અંબાજીમાં ડિમોલિશનના અસરગ્રસ્તોની મુલાકાતમાં MLA અને પોલીસવડા વચ્ચે સર્જાઈ શાબ્દિક મગજમારી

વાવ-થરાદ જિલ્લો બન્યા બાદ રાહ બનશે નવો તાલુકો

ગુજરાત : જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોને કેટલો પગાર અને ગ્રાન્ટ મળે?

લક્કી ડ્રોના આયોજકો સામે પોલીસ જાતે બની ફરિયાદી, 5 ગુના નોંધી તપાસ હાથ ધરાઈ

બનાસકાંઠાના વિભાજન મામલે સાંસદ ગેનીબેનના પ્રહાર, કહ્યું- એક વ્યક્તિના અહમને લીધે લેવાયો આ નિર્ણય

TAGGED: તાજા સમાચાર, દિયોદર, બનાસકાંઠા સમાચાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.

By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Twitter https://whatsapp.com/channel/0029VaDLR8kLI8YejXUIoT37 https://whatsapp.com/channel/0029VaDLR8kLI8YejXUIoT37 LinkedIn Copy Link
Share
What do you think?
Love0
Sad0
Happy0
Sleepy0
Angry0
Dead0
Wink0
Previous Article IMG 20240108 084528 થરાદ તાલુકાના ભુરીયા ગામે 11 મુખી હનુમાનજી ધામ ખાતે જગત કલ્યાણ માટે 168મો સુંદરકાંડ પાઠ થયો
Next Article view of gondolas and san giorgio maggiore church in venice italy માલદીવ વિવાદ વચ્ચે લક્ષદ્વીપને મોટી ભેટ, સરકાર એરપોર્ટ બનાવવાની તૈયારીમાં
Leave a comment Leave a comment

પ્રતિશાદ આપો જવાબ રદ કરો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Stay Connected

235.3kFollowersLike
69.1kFollowersFollow
56.4kFollowersFollow
136kSubscribersSubscribe
5.7kFollowersFollow

Latest News

Picsart 25 07 27 09 00 13 945
Vivo સ્માર્ટફોન 5G: Vivo ઓછી કિંમતે 240MP કેમેરા અને 150W ચાર્જર સાથે 5G ફોન લાવે છે
Electronics Smartphone ટેકનોલોજી 3 મહિના ago
Picsart 25 02 20 04 57 45 470
20 ફેબ્રુઆરીએ મેષથી મીન રાશિ માટે દિવસ કેવો રહેશે?  તમારી રાશિ વાંચો
astrology Horoscope Rashifal 8 મહિના ago
Picsart 25 02 19 21 25 18 745
દિલ્હીના નવા સીએમના નામની જાહેરાત, ચોંકાવનારું નામ આવ્યું સામે
Dilhi 8 મહિના ago
pexels photo 6077422
જો કોઈ ગુનેગાર સરકારી નોકરી ન કરી શકે, તો પછી દોષિત નેતા ચૂંટણી કેવી રીતે લડી શકે?
India સુપ્રિમ કોર્ટ 8 મહિના ago
Crime Poster NewsCrime Poster News
Follow US
© 2024 Crime Poster News. Ruby Design Company. All Rights Reserved.
  • Home
  • Contact us
  • About us
  • Disclaimer
  • Privacy policy
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Ad
Welcome Back!

Sign in to your account

Register Lost your password?